top of page
Jain Religious/Spiritual Books written by Pujya Panyas Bhavyasundar Vijayji Maharaj Saheb
Popular
Latest
For Beginners
Useful For All
Updesh
Adhyatma
TattvaGyan
Management
All Books
Articles


શાસ્ત્રવચનનું તાત્પર્ય ખોળીએ...
સભા : ‘થાળી ધોઇને પીવાથી આયંબિલનો લાભ મળે’- તેવું કહેવાય છે,તેનું તાત્પર્ય શું ? જો એનો અર્થ એમ જ કરો કે ૧ આયંબિલથી જેટલું પુણ્ય બંધાય,તેટલું જ પુણ્ય થાળી ધોઈને પીવાથી બંધાય;તો પછી તો આયંબિલ કરવાની જરૂર જ નહીં રહે. ઊલ્ટું આયંબિલ કરનારને ૧ આયંબિલનું પુણ્ય બંધાશે;નવકારશી કરનાર ૩ વાર થાળી થોઇને પીશે,તો ૩ આયંબિલનું પુણ્ય બંધાશે. એટલે આનું તાત્પર્ય આવું હોઇ શકે – થાળી ધોઇને ન પીવાય,તો સંમૂર્ચ્છિમ મનુષ્યની હિંસા થાય. તેનું પ્રાયશ્ચિત્ત ૧ આયંબિલ આવતું હોઇ શકે. એટલે જો થાળી ધોઇને પીવ
bottom of page























