top of page
Jain Religious/Spiritual Books written by Pujya Panyas Bhavyasundar Vijayji Maharaj Saheb
Popular
Latest
For Beginners
Useful For All
Updesh
Adhyatma
TattvaGyan
Management
All Books
Articles


આયંબિલ-વિવેક...
પરમાત્માના શાસનનો અદ્વિતીય તપ એટલે આયંબિલ ! આવું આયંબિલ કરવાની તમને ભાવના થઇ... તમે સત્ત્વ ફોરવ્યું... સંકલ્પ કર્યો... પચ્ચક્ખાણ લીધું... એની ખૂબ ખૂબ અનુમોદના... આયંબિલ કરતાં આટલી કાળજી રાખવાથી, આયંબિલનો લાભ અનેક ગણો વધી જશે --> 1.) ઉકાળેલું પાણી : માણસો દ્વારા ઉકાળાયેલ/ઠરાયેલ પાણી વાપરવામાં ઘણા દોષોનો સંભવ છે સરખું ઉકળ્યું ન હોય, અથવા ઠારવા-ભરવાના વાસણો સરખાં લૂછ્યા ન હોય, તો સચિત્ત હોઇ શકે. ચૂલા-વાસણ વગેરેમાં પૂંજવા-જોવાની જયણા ન કરી હોય, તો જીવ-વિરાધના. ઠારેલા પાણીમાં મેલા
bottom of page























